સુખ એક શોધ
ગીતાના સૂત્ર પ્રમાણે વ્યાખ્યા આપી શકાય કે, ” મનની શાંતિ એટલે સુખ.” એટલે ગીતામાં કહ્યું છે કે ” જે સ્થિતપ્રગ્ન છે, જેની બુદ્ધિ સ્થિર છે- જેનું મન સ્વસ્થ છે તે સુખી છે.” ” અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન વિચલિત ન થાય, હર્ષ કે શોકનો આઘાત મનને અસ્વસ્થ ન […]