રાવણ
દરેક સંતનું એક અતિત હોય છે.. દરેક દુર્જનનું એક ભવિષ્ય હોય છે… ‘રાવણ’ શબ્દ સાંભળતાં જ આપણને દસ માથાવાળો રાક્ષસ યાદ આવી જાય છે. પરંતુ રાવણ એ કોઈ રાક્ષસ નહોતો, રાક્ષસદ્વીપમાં રહેવાને કારણે તેઓ રાક્ષસ તરીકે સંબોધાયા. તેઓએ ખરેખર ખૂબ જ વિદ્યાઓ સાધ્ય કરી હતી. અને તે વિદ્યાઓને […]