બાળકનું ભાગ્ય
ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવસે બાળકનું ભાગ્ય લખતી…. અને આજે…? હા આજે શુક્રાણું સ્રી બીજને મળે… તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ.. જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે…. ચાર પાંચ વર્ષઁના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં […]