તુલસીક્યારો
તુલસીક્યારો ‘જાન્વીબેનનું ઘર ક્યાં છે?’ મધુવન નર્સરીના ડિલીવરી બોયે સોસાયટીના ગેટ પરના ચોકીદારને પૂછ્યું. જો કે કોઇપણ કુરિયરવાળો આવે કે અજાણ્યું આવે એટલે બધા એમ જ કહેતા બીજી લાઇનમાં જે ઘરમાં તમને ખૂબ જ ફૂલછોડ અને રંગબેરંગી ફૂલો જોવા મળે તે ઘર…! જાન્વીનું ઘર તેમના ઘરનંબરથી નહી પણ […]