હોલિકા દહન
હોલિકા દહન – વિશ્વ કલ્યાણનો સંકલ્પ વૈદ્યરાજ અને તેમના મિત્ર શ્રીધરજી આરોગ્ય વિશેની સુખરૂપ સંભાષા કરી રહ્યા હતા. શ્રીધરજીએ આયુર્વેદ વિશે જાણવાની ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો, ‘વૈદ્યરાજ, અત્યારે કોરોના વાયરસ કે અન્ય મહામારીઓના વધી રહેલા જુદા જુદા વાયરસ વિશે આયુર્વેદ શું વિચારે છે?’ ‘તમે તો જાણો છો કે આયુર્વેદ […]